News

ળાનાની જટામાંી ગંગાની ધારા વહે છે. ગંગા પવિત્રતા દર્શાવે છે. નિર્મળતા શુદ્ધતા બતાવે છે. પણ સો અહંકારના વિસર્જનનું અને ક્રોધના ...
28 જુલાઈના રોજ, કોર્ટે દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓની સમસ્યા અને કૂતરા કરડવાથી અને હડકવાથી થતા મૃત્યુની વધતી સંખ્યા પર સ્વતઃ ...
સન 2019 માં પશુધન વસ્તી ગણતરી દરમિયાન જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ રાજકોટ શહેરમાં ૩૩,૧૦૭ સહિત સમગ્ર જિલ્લામાં રખડતા કુતરાઓની સંખ્યા 67,422 છે. છેલ્લા છ વર્ષમાં આ આંકડો વધીને 1,35,000 આસપાસ ...
પોરબંદર જિલ્લામાં ચોવીસ કલાકમાં પ્રોહીબીશનના ૨૬ ગુન્હા દાખલ થયા છે જેમા શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દા‚ના ધંધાર્થીઓ સામે ...
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા રીક્ષાચાલક તેમના પત્ની અને પુત્રને લઇને મોઢવાડા ગામે લીરબાઇ માતાજીના મંદિરે દર્શન કરવા જતા ...
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૧.૮ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૬ ડીગ્રી, હવામાં ભેજ ૮૩ ટકા, પવનની ગતિ ૨૦ ...
જામનગર શહેર, જીલ્લામાં જુગાર અંગે ૧૦ સ્થળોએ પોલીસે દરોડા પાડીને ૬ મહિલા સહિત ૪૭ પતાપ્રેમીઓને રોકડ, મોબાઇલ, વાહન અને સાહિત્ય ...
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ ...
મીયાણી મરીન પોલીસમથક વિસ્તારમાં ચોરી અને ગુમ થયેલ બાઇક અને સ્કૂટર પોલીસે શોધીને પરત આપ્યા હતા. જૂનાગઢ રેન્જ પોલીસ નિરીક્ષક ...
શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં લોકો મહામૃત્યુંજયનો જાપ કરાવે છે અને શિવજી ભગવાનને પ્રસન્ન કરવા અનેક ધાર્મિક કાર્યક્રમો પણ કરે ...
આ અવસરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, ભારત દેશ ૧૫-મી ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે અંગ્રેજોની ...
જામનગરના નામીચા શખ્સ સામે બે દિવસ પહેલા યુવાનનું બાઇક ઝુંટવી લઇ માર મારવાની ફરીયાદ દાખલ થઇ હતી દરમ્યાનમાં આ શખ્સે વધુ એક લખણ ...