News
શિવલિંગ માત્ર પૂજાનું પ્રતીક નથી, પણ બ્રહ્માંડ અને ત્રિદેવનો અદ્ભુત વૈજ્ઞાનિક ભાવ છે. લિંગ મહાપુરાણ અનુસાર શિવલિંગના સાચા ...
સંત જલારામ બાપાના જીવન અને ચમત્કારો વિશે જાણો. અનવર વલિયાણી દ્વારા લખાયેલો આ આર્ટીકલ તેમની દિન-દુખિયાની સેવા અને ભક્તિભાવની ...
SIP વિશે તો લગભગ આજકાલનો 16-17 વર્ષનો કિશોર કે કિશોરી પણ જાણતા હશે. મધ્યમવર્ગથી માંડી યુવાનોમાં સૌથી વધારે ફેવરિટ ...
ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની એન્ડરસન-તેંદુલકર ટ્રોફીમાં 1-3 થી ભારતીય ટીમની હાર થાય એવી પૂરી શક્યતા છે. લંડનના ...
ભગવાન શ્રીકૃષ્ણનું જીવન ગોકુળ-વૃંદા વન, મથુરા અને દ્વારકા એ ત્રણ સ્થળ સાથે સંકળાયેલું છે. અને કૃષ્ણચરિત્રનો વિકાસ પણ એ રીતે ...
કચ્છમાં આવેલા ઘડુલી-સાંતલપુર માર્ગ વચ્ચે નિર્જન કહી શકાય તેવા મૌવાણા રણ તરફ લોકોને જતા જોઈ ઘણાને નવાઈ લાગે છે, પરંતુ પ્રકૃતિ ...
ગીતાના ઉપદેશ મુજબ લોભ શા માટે વિનાશકારી છે તે જાણો. આ લેખમાં લોભના પરિણામો, તેનું જીવન પર થતી નકારાત્મક અસર અને તેને કેવી રીતે જીતવું તે સમજાવવામાં આવ્યું છે.
ઓવલમાં છેલ્લી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઇવ)માં રવિવારે ચોથા દિવસે ઇંગ્લૅન્ડે (England) 374 રનના લક્ષ્યાંક સામે 6/339ના ...
રાજકોટમાં પાણીની ગુણવત્તા પર સવાલ! મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા 26 પાણીના સેમ્પલ ફેલ, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે.
યુએઇમાં આગામી 9-28 સપ્ટેમ્બર દરમ્યાન ટી-20નો જે એશિયા કપ (Asia cup) રમાવાનો છે એમાં સૌથી ચર્ચાસ્પદ અને આયોજકોને સૌથી વધુ ...
રાજ ઠાકરેની ટિપ્પણી બાદ મનસેના કાર્યકરોએ પનવેલના એક ડાન્સ બારમાં તોડફોડ કરી. નિયમોના ભંગનો આરોપ મૂકીને કરાયેલી આ ઘટના બાદ 8 ...
ખાવા અને વાળ પર લગાવવા માટે સરસવનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ શું સરસવનું તેલ ચહેરા પર લગાવી શકાય? ચાલો જાણીએ આ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results