ニュース

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે MI અને PBKS વચ્ચેની મેચ ધર્મશાળાથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ખસેડવામાં આવી શકે છે.
પહલગામ આંતકવાદી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો. મોડી રાતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આંતકવાદી ઠેકાણાઓને નિશાનો ...
ભારતના કેસરીયા ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની તો ઠીક તેના શેરબજારની હાલત પણ ખરાબ કરી નાંખી અને તેને લોહીલૂહાણ કરીને લાલ રંગે ...
કિશોર વ્યાસ દ્વારા લખાયેલ લેખમાં કચ્છી ચોવકો દ્વારા દાન, દાતાર અને જીવનમૂલ્યો અંગે ઊંડો અર્થ સમજાવવામાં આવ્યો છે. દાની બનો તો ...
રાહુલ ગાંધીએ ભગવાન રામને પૌરાણિક કહેતા વીએચપીએ હિન્દુઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને માફીની માંગ કરી. જાણો વિગતવાર.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે શેરબજાર કેવી રીતે અસર પામે છે અને વૈશ્વિક વ્યાપાર કરારો, નિકાસની તકો તથા ભવિષ્યનાં રોકાણની દિશાઓ ...
કેનેડાની ચૂંટણીમાં ટ્રમ્પના વલણને કારણે લિબરલ પાર્ટી વિજયી બની, અને માર્ક કાર્ને વડાપ્રધાન બન્યા. મતદારોનો આક્રોશ ઉગ્ર રહ્યો.
ભારતે પહલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી હતી. જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. ભારતે ...
મળતી માહિતી અનુસાર ભારતીય હવાઈ દળે સાવધાનીપૂર્વક હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર અન્વયે બહુ યોજનાપૂર્વક ઓપરેશન હાથ ધરવામાં ...
વાનખેડે સ્ટેડિયમમાં આજે યજમાન મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 155 રન ...
વિજ્ઞાન કહે છે કે ઊંચાઈ પર હવા પાતળી હોવાથી શ્વાચ્છોશ્વાસમાં તકલીફ પડે, નસીબ કહે છે કે ઊંચાઈ પર જવાથી આર્થિક તકલીફ દૂર થઈ જાય છે.
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓનો માર્ગ ખૂલી ગયો છે કારણ કે સુપ્રીમ કોર્ટે જૂની અનામત પ્રણાલીના આધારે ચૂંટણી યોજવાનો આદેશ જારી ...