News

અમદાવાદઃ દેશનાં નાનાં-મોટાં શહેરોમાં કૂતરાં પાળવાનું ચલણ વધતું જાય છે. જોકે પાળતુ કૂતરાના ત્રાસના લીધે સોસાયટીઓ અને ફ્લેટના ...
પ્રધાનમંત્રી મોદી આજે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા. જ્યાં તેઓ ઓપરેશન સિંદૂરમાં સામેલ ભારતીય સેનાના સૈનિકોને મળ્યા. આ પછી ...
કોચીઃ કેરળના કોચીમાંથી પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. તેની પર આરોપ છે કે આ શખસે પોતાને PMOનો અધિકારી જણાવ્યો હતો.
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 2025નું બોર્ડ પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ ...
નવા શેડ્યૂલ મુજબ, IPL 2025ની મેચો બેંગલુરુ, દિલ્હી, જયપુર, મુંબઇ, અમદાવાદ અને લખનઉ ખાતે રમાશે. કુલ 17 મેચો આ છ સ્થળોએ યોજાશે.
અમૃતસર ગ્રામીણના SSP મનિન્દર સિંહે જણાવ્યું હતું કે બધી મોતો નકલી અને ઝેરી દારૂના સેવનથી થઈ હતી. દારૂ પીવાના કેટલાક કલાકો પછી ...
કહેવત ‘પડશે એવા દેવાશે’ આવનાર પરિસ્થિતી ગમે તેટલી વિકટ હોય તો પણ યોગ્ય પ્રતિકાર થકી એના ઉપર કાબૂ મેળવી શકાશે તે પ્રકારનો ...
નિર્દેશક મહેશ ભટ્ટની સફળ રહેલી ફિલ્મ ‘આશિકી’ (૧૯૯૦) લેખક રોબિન ભટ્ટને કારણે બની હતી. નિર્દેશક બનવા માગતા રોબિને અગાઉ એકપણ ...
અમરેલીઃ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ધારી પંથક અને ...
અમદાવાદ: બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે શહેરના સલાપાસ રોડ પર આવેલી જનરલ પોસ્ટ ઓફિસ ખાતે બે ફિલાટેલિસ્ટ દ્વારા ભગવાન બુદ્ધને લગતી ...
ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે, 12 મે, 2025ની સવારે સાંઢીડા ગામ નજીક બે કાર વચ્ચે થયેલી ...
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદીનું ...