News

બારડોલીના ધુલિયા ચોકડી પર ઓવરટેક કરવા બાબતે થયેલી બોલાચાલીમાં એક વ્યક્તિની હત્યા મામલે પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ...
હાલમાં સૌરાષ્ટ્ર પંથક વરસાદ લંબાતા ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે ત્યારે સરકાર દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને નર્મદાના નીર તેમજ 10 કલાક વિજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉતરાંત જરૂર જણાયે ઉત્તર ...
સોનગઢના સાતકાશી રહેતા અને ખેતી કરતા આનંદકુમાર વસાવા, વિકેશ વસાવા તથા કિરણ વસાવા નામના 3 મિત્રો આનંદ વસાવાની બાઇક પર બેસી સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવવા નીકળ્યા હતા. | divyabhaska ...
રાજુલાના વાવેરામાં 19 વર્ષિય યુવકે વાડી માલિકને પગમાં દુ:ખાવો થતો હોવાનું કહેતા તેના પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. રાજુલાના વાવેરામાં રહેતા રાહુલભાઈ કનુભાઈ સોલંકી (ઉ.વ.19)એ રાજુલા પોલીસ મથકમાં ...
બાંટવા પંથકમાં બે જુગાર કલમ ધમધમતી હોવાની ચર્ચા ચાલી રહી છે.જેમાં એક ભડુલા બાજુ જયારે બીજી સમેગા બાજુ ચાલતી હોવાનું જણાઇ રહ્યું છે અને દરરોજ સ્થળ પણ બદલતું હોવાનું કહેવાય છે. અને થોડા દિવસથી આ સ્થિતિ ...
રાજુલામાં ડુંગર રોડ પર દક્ષ ફુડ નામના કારખાનાની પાસે બાબરકોટની 18 વર્ષિય યુવતિએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પિતાએ રાજુલા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ...
ધાનેરા તાલુકાના માસીઆઈ ભાઈ નરેશભાઈ અને હિતેશભાઈ ત્રણ દિવસ અગાઉ ધાનેરા થી માઉન્ટ આબુ બાઈક ઉપર જઈ રહ્યા હતા. જ્યાં રસ્તામાં માઉન્ટ આબુ થી 17 કિલોમીટર પહેલા છીપા બેરી ચોકી દોઢ કિલોમીટર દૂર છોટે વીર બાપજી ...
પાલનપુર-માલણ રોડ પર દરગાહ નજીકથી દેશી પિસ્તોલ સાથે શખ્શ ઝડપાયો હતો. પાલનપુર એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે પાલનપુર-માલણ રોડ પર ફજલે માસમ દરગાહ નજીકથી માથાભારે કુખ્યાત ઇસમ અકરમખાન ઇમ્તિયાઝખાન મેવાતીને ...
આણંદ તાલુકાના ગાના ગામે આવેલી દૂધ સહકારી મંડળીના સેક્રેટરીએ પોતાના ફરજ દરમિયાન મંડળીમાંથી 2.28 લાખની ઉચાપત કરતા આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
થરાદ તાલુકાના ડેલ ગામે ફાર્મ હાઉસ પર રહેતા વાઘાભાઈ માલાભાઈ પટેલ અને તેમના પત્ની વિમળાબેન મકાનની આગળના ભાગે ખુલ્લામાં સૂતા હતા. જે સમયે બાઇક લઇને આવેલો કોઈ શખ્સ તેમના નાકમાં પહેરેલી સોનાની વીંટી ઝડપથી ...
નવસારીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિવિધ આદિવાસી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં નવસારી શહેરમાં નવસારી જન જાગૃતિ સમિતિ દ્વારા, ચીખલીમાં અને વાંસદામાં પણ આદિવાસી સમાજ દ્વારા રેલી કાઢી આદિવાસી ભ ...
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા બદલી કરતા મહેમદાવાદ, વસો અને ઠાસરા મામલતદારના સ્થાને નવા મામલતદાર ચાર્જ સંભાળશે. ખેડાના મહેમદાવાદ મામલતદાર જીગ્નેશ કામદારની મામલતદાર વાલીયા જી.ભરૂચ અને વસો મામલતદાર આ ...