News

પાક. સાથેના સંઘર્ષના પગલે ભારતે ૧૫ મે સુધી ૩૨ એરપોર્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ યુદ્ધવિરામના પગલે ભારતે સોમવારે જ ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધન આપ્યા બાદ આજે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા છે. જ્યાં તેઓએ સેનાના જવાનોની ...
કર્ક : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ધ્યાન રાખવું. સિંહ : ...
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૯ મિ. (સુ) ૬ (ક.) ૫૨ મિ. (મું) ૬ ક. ૫૪ મિ. જન્મરાશિ : આજે જન્મેલા બાળકની વૃશ્ચિક (ન.ય) રાશિ આવશે.
મુંબઇ - હવામાન વિભાગે એવો સંકેત આપ્યો છે કે મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રના હવામાનમાં ફરીથી તોફાની પલટો આવી રહ્યો છે. આવતા ચાર ...
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર ...
આણંદ : ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ આગામી સમયમાં અપાતકાલિન પરિસ્થિતીમાં લોકોને સાવચેત કરવા માટે રાજ્ય સરકારની સુચનાથી ...
વિરપુર : કપડવંજ ડેપોની કપડવંજ - ફતેપુરા લોકલ બસ વિરપુર પહોંચી તે સમયે કંડક્ટર રાજાપાઠમાં હોવાથી મુસાફરોને ભારે હોબાળો કર્યો ...
મુંબઈ - તાજેતરમાં પડેલા પ્રિ-મોન્સૂન વરસાદ પછી મુંબઈમાં તાવ, ખાંસી અને શ્વાસોશ્વાસમાં મુશ્કેલીના કેસોની સંખ્યા વધી રહી છે.
રાઇટ ટુ એજયુકેશન એકટ ( આરટીઇ ) હેઠળ ધોરણ ૧ માં વિનામૂલ્યે પ્રવેશ માટે ૧૩૨૯૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા બાદ ૯૫ ટકા ...
મુંબઇ,તા. ૧૨ ઋષભ શેટ્ટીની 'કાંતારા ટૂૂ'નું શૂટિંગ શરુ થયું ત્યારથી આ ફિલ્મનાં યુનિટને એક પછી એક ટ્રેજેડીનો અનુભવ થઈ રહ્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ વિરામના પગલે રાજકોટ, ભૂજ, જામનગર, કંડલા, કેશોદ, પોરબંદર, મુંદ્રા ઉપરાંત દેશના જમ્મુ, શ્રીનગર, ...